એસટી વિભાગની વોલ્વો બસ ખોટનો ખાડો થઈ રહી છે સાબિત, કેટલું થાય છે નુકસાન?
abp asmita
Updated at:
26 Oct 2021 11:27 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appએસટી વિભાગની વોલ્વો બસમાં કોરોનાકાળમાં સરકારે 75 ટકા મુસાફર બેસાડવાની મંજૂરી આપી હતી. વોલ્વો બસમાં સામાન્ય રીતે 45 બેઠક હોય છે પરંતુ નિયમના કારણે 33 મુસાફરોને જ બેસાડાતા ભારે નુકસાન થઈ રહ્યું છે.