Raghavji Patel Health Update | 'રાઘવજીભાઈને આરામની જરૂર હતી, ઉજાગરા કરીને લોકોના કામ કરી રહ્યા છે'
gujarati.abplive.com
Updated at:
11 Feb 2024 05:08 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppRaghavji Patel Health Update | કૃષિમંત્રી રાઘવજી પટેલની અચાનક તબિયત લથડતાં તેમને રાજકોટની સીનર્જી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યાં છે. તેમને બ્રેઇન સ્ટ્રોક આવતા હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે. તેઓ જ્યારે જામનગરના બેરાજામાં ગાંવ ચલો અભિયાનમાં કાર્યરત હતા આ સમયે તેમને બ્રેઈન સ્ટ્રોક આવ્યો હતો. બ્રેઈન સ્ટોકથી રાઘવજી પટેલને આંખમાં અસર થયાની માહિતી મળી છે. CM ગઈકાલ રાતથી રાઘવજીભાઈના પરિવારજનોના સંપર્કમાં હતા. રાઘવજીભાઈના અંગત મદદનીશ સાથે પણ CM સતત સંપર્કમાં હતા.