રાજ્યમાં વરસેલા વરસાદથી 207 જળાશયોમાં નવા નીરની આવક, ખેડૂતોમાં ખુશીની લહેર
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
26 Jul 2021 02:41 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરાજ્યમાં વરસેલા વરસાદના કારણે 207 જળાશયોમાં નવા નીરની આવક થઈ. આ જળાશયોમાં 42.05 ટકા પાણીનો જથ્થો છે. તો સરદાર સરોવર ડેમમાં 44.98 ટકા પાણીનો જથ્થો છે. તો ઉત્તર ગુજરાતનાં 15 જળાશયોમાં 23.15 ટકા પાણીનો જથ્થો છે.