રાજ્યમાં વરસેલા વરસાદથી 207 જળાશયોમાં નવા નીરની આવક, ખેડૂતોમાં ખુશીની લહેર

Continues below advertisement

રાજ્યમાં વરસેલા વરસાદના કારણે 207 જળાશયોમાં નવા નીરની આવક થઈ. આ જળાશયોમાં 42.05 ટકા પાણીનો જથ્થો છે. તો સરદાર સરોવર ડેમમાં 44.98 ટકા પાણીનો જથ્થો છે. તો ઉત્તર ગુજરાતનાં 15 જળાશયોમાં 23.15 ટકા પાણીનો જથ્થો છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram