દ્વારકા જિલ્લાના ગ્રામ્ય પંથકમાં જામ્યો વરસાદી માહોલ, કેટલા પાકોને મળશે જીવનદાન?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Sep 2021 04:26 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appદ્વારકા(Dwarka) જિલ્લામાં ગ્રામ્ય પંથકમાં વરસાદી માહોલ જામ્યો છે. અહીંયાના ગામડાઓમાં સવારના બે કલાકમાં પોણા બે ઈંચ વરસાદ ખાબક્યો છે. મગફળી, તલ, અડદ જેવા પાક( Crops)ને નવુ જીવન મળશે.