ખંભાતમાં 50 લાખ રૂપિયાની લાંચ મામલે મુખ્યમંત્રી રૂપાણીએ શું આપ્યું મોટું નિવેદન?

Continues below advertisement
આણંદના ખંભાતમાં ખાતરના  ગોડાઉનમાં આર આર.આર. સેલની રેડ થઈ હતી અને ફરિયાદીના કાકાનું નામ નહીં નાખવા બાબતે આરોપીઓએ ફરિયાદી પાસેથી  ૫૦ લાખ રૂપિયાની લાંચ માંગી હતી. આ કેસમાં એસીબીએ આરોપીઓને રંગેહાથ ઝડપ્યા  હતા. આ મામલે મુખ્યમંત્રીએ કહ્યું હતું કે,  આ કેસમાં કોઇને છોડવામાં આવશે નહીં.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram