આ જિલ્લાની સરહદેથી ગુજરાતમાં પ્રવેશ કરતા લોકો માટે RT-PCR ટેસ્ટ ફરજિયાત
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
31 Mar 2021 05:16 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકોરોના (corona) ના વકરતા સંક્રમણને લઇ દાહોદ (Dahod) જિલ્લા કલેક્ટરે મહત્વનો નિર્ણય કર્યો છે. દાહોદ સરહદેથી ગુજરાતમાં પ્રવેશ કરતા લોકો માટે RT-PCR ટેસ્ટ નેગેટીવ ફરજિયાત છે. રાજસ્થાન અને મધ્યપ્રદેશમાંથી દૈનિક હજારો લોકો દાહોદમાં પ્રવેશ કરે છે.