હવે માત્ર કોગળાથી કોરોનાની થશે તપાસ, ICMRએ ટેસ્ટને આપી મંજૂરી
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
30 May 2021 05:48 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસલાઈન ગાર્ગલ RT-PCR ટેસ્ટને ICMRએ મંજૂરી આપી હતી. મીઠાના પાણીથી કોગળા મારફતે જાતે જ કોરોનાની તપાસ કરી શકાશે. ત્રણ કલાકમાં આ ટેસ્ટનો રિપોર્ટ મળશે. નાગપુરની એન્વાયરનમેંટ ઈંજિનિયરીંગ રિસર્ચ ઈંસ્ટીટ્યુટે કોરોના ટેસ્ટિંગ માટે સરળ પદ્ધતિ શોધી હતી.