પ્રશાસનની સાથે હવે સામાજિક અને ધાર્મિક સંસ્થાઓ પણ મદદ માટે આવી આગળ

વેરાવળ-સોમનાથ ટ્રસ્ટ દ્વારા ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે. દરિયા કિનારે રહતા લોકોને ફૂડ પેકેટ આપવામાં આવશે. સામાજિક અને ધાર્મિક સંસ્થાઓ તડામાર તૈયારીઓ કરી રહી છે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola