પ્રશાસનની સાથે હવે સામાજિક અને ધાર્મિક સંસ્થાઓ પણ મદદ માટે આવી આગળ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
17 May 2021 04:27 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવેરાવળ-સોમનાથ ટ્રસ્ટ દ્વારા ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે. દરિયા કિનારે રહતા લોકોને ફૂડ પેકેટ આપવામાં આવશે. સામાજિક અને ધાર્મિક સંસ્થાઓ તડામાર તૈયારીઓ કરી રહી છે.