અમરેલીના સાવરકુંડલામાં વાવાઝોડાનો કહેર, માનવમંદિર પર તૂટી સોલાર પેનલો, જુઓ વીડિયો
અમરેલીના સાવરકુંડલાના માનવમંદિરમાં સોલાર પેનલ તૂટી પડી છે. ભારે પવન ફુંકાવાના કારણે મોટા પાયે નુકસાન થયું છે. અહીંયા છત પર સોલાર પેનલો તૂટી ગઈ છે.
અમરેલીના સાવરકુંડલાના માનવમંદિરમાં સોલાર પેનલ તૂટી પડી છે. ભારે પવન ફુંકાવાના કારણે મોટા પાયે નુકસાન થયું છે. અહીંયા છત પર સોલાર પેનલો તૂટી ગઈ છે.