ગઢડા ભાજપના ઉમેદવાર આત્મારામ પરમાર સાથે ખાસ વાતચીત, જુઓ વીડિયો
ગઢડા બેઠક પર ભાજપના ઉમેદવાર આત્મારામ પરમાર પ્રચારમાં જોડાઇ ગયા હતા. તેમણે પોતાના કાર્યાલયનું ઉદ્ધાટન કર્યું હતું. તેમણે વલભીપુર ખાતે તેમને પોતાના ચૂંટણી કાર્યાલયની શરૂઆત કરાવી. ABP અસ્મિતા સાથે વાત કરતાં તેમણે કહ્યું કે તેમની જીત નક્કી છે. સાથે જ સ્થાનિક ચૂંટણીમાં રાષ્ટ્રીય મુદ્દા અંગે સવાલ પૂછાતાં તેમણે કહ્યું કે રાષ્ટ્રવાદનો મુદ્દો હોય તો તે કહેવું જરૂરી છે, તેથી તેમને આ મંદિરનો ઉલ્લેખ કર્યો..