રાજ્ય સરકારે ઈદ-એ-મિલાદની ઉજવણી અંગેની ગાઈડલાઈનમાં કર્યો સુધારો, જુઓ ગુજરાતી ન્યૂઝ
abp asmita
Updated at:
18 Oct 2021 02:52 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરાજ્ય સરકારે ઈદ-એ-મિલાદની ઉજવણી લઈને સરકારે ગાઈડલાઈનમાં સુધારો કર્યો છે. ધાર્મિક યાત્રા મોહલ્લા સુધી મર્યાદિત હોય તો 400 લલોકો ભાગ લઈ શકશે. કોવિડની ગાઈડલાઈનનું પાલન કરવું ફરજીયાત રહેશે.