રાજ્ય સરકારે ઈદ-એ-મિલાદની ઉજવણી અંગેની ગાઈડલાઈનમાં કર્યો સુધારો, જુઓ ગુજરાતી ન્યૂઝ

રાજ્ય સરકારે ઈદ-એ-મિલાદની ઉજવણી લઈને સરકારે ગાઈડલાઈનમાં સુધારો કર્યો છે. ધાર્મિક યાત્રા મોહલ્લા સુધી મર્યાદિત હોય તો 400 લલોકો ભાગ લઈ શકશે. કોવિડની ગાઈડલાઈનનું પાલન કરવું ફરજીયાત રહેશે.

 
 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola