જો રાજ્યમાં ફરી કોરોનાના કેસ વધશે તો કડક નિયંત્રનો લાદવામાં આવશે: મુખ્યમંત્રી
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
04 Aug 2021 03:06 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યુ છે કે, જો રાજ્યમાં ફરી કોરોનાના કેસ વધશે તો કડક નિયંત્રનો લાદવામાં આવશે. અને કરફ્યુના નિયમો સખત કરાશે. ત્રીજી લહેરથી બચવા માટે કોવિડ નિયમોનું પાલન કરવું જરૂરી બન્યું છે.