જો રાજ્યમાં ફરી કોરોનાના કેસ વધશે તો કડક નિયંત્રનો લાદવામાં આવશે: મુખ્યમંત્રી

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યુ છે કે, જો રાજ્યમાં ફરી કોરોનાના કેસ વધશે તો કડક નિયંત્રનો લાદવામાં આવશે. અને કરફ્યુના નિયમો સખત કરાશે. ત્રીજી લહેરથી બચવા માટે કોવિડ નિયમોનું પાલન કરવું જરૂરી બન્યું છે. 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola