શિક્ષણ વિભાગે નવો પરિપત્ર રદ્દ કરતાં શિક્ષકોમાં આનંદની લાગણી, જુઓ ગુજરાતી ન્યૂઝ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
08 Sep 2021 04:02 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appશિક્ષણ વિભાગે નવો પરિપત્ર રદ્દ કરતાં શિક્ષકોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે. આ નિર્ણયને શિક્ષકોએ તેમના હિતમાં હોવાનું જણાવ્યુ છે. અગાઉ સરકારે શિક્ષકોના સમય 8 કલાકના કર્યા હતા.