શિક્ષકોએ નિષ્ઠા તાલીમ અંગે વ્યક્ત કર્યો અસંતોષ, શું છે તકલીફ?,જુઓ ગુજરાતી ન્યૂઝ

શિક્ષકો(Teachers )એ દીક્ષા એપ્લિકેશન પર નિષ્ઠા તાલીમ અંગે અસંતોષ વ્યક્ત કર્યો છે. સમગ્ર રાજ્યમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના શિક્ષકો તથા આચાર્યને ઓનલાઈન ટ્રેનિંગ લેવાની સૂચના અપાઈ છે. આ તાલીમ દરમિયાન આચાર્ય અને શિક્ષકોને તકલીફ પડી રહી છે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola