ચોટીલા ચામુંડા મંદિર આવતીકાલથી ભક્તો માટે ખુલ્લુ મુકાશે, ભક્તજનોને શું કરાઈ અપીલ?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
10 Jun 2021 11:44 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appચોટીલા ચામુંડા મંદિર(Chotila Chamunda Temple) આવતીકાલથી ભક્તો(Devotees) માટે ખુલી જશે. મંદિર સવારે 6.30 થી રાત્રિના 6 સુધી દર્શન માટે ખુલ્લું રહેશે. ભક્તોજનોને મંદિરમાં માસ્ક, સોશિયલ ડિસટન્સ સહિતના નિયમોનું પાલન કરવાની અપીલ કરવામાં આવી છે.