બોર્ડ નિગમોમાં ખાલી પડેલી જગ્યાઓ પર દેવદિવાળી પહેલા ભરતી પ્રક્રિયા કરશે રાજ્ય સરકાર

Continues below advertisement

રાજ્ય સરકાર બોર્ડ નિગમોમાં ખાલી પડેલી જગ્યાઓ પર દેવદિવાળી પહેલા ભરતી પ્રક્રિયા કરશે. આ મામલે કરાશે નિયુક્તિ. પક્ષને વફાદાર અને સક્રિય ભૂમિકા ભજવનાર સભ્યને બોર્ડ નિગમમાં અપાશે સ્થાન. સરકાર અને ભાજપ સંગઠને આ મામલે યાદી તૈયાર કરવાનું કાર્ય શરુ કર્યું છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram