દાહોદ ખાતે રાજ્યકક્ષાના પ્રજાસત્તાક દિનની ઉજવણી, CM રૂપાણીએ કર્યું ધ્વજવંદન

Continues below advertisement
દાહોદમાં નવજીવન કોલેજના કેમ્પસમાં  મુખ્યમંત્રી વિજય રૂપાણીએ  પરેડની સલામી લીધી હતી અને ધ્વજ વંદન કર્યું હતું. પરેડમાં 750થઈ વધુ પોલીસ કર્મીઓએ ભાગ લીધો હતો. નોંધનિય છે કે, આ વર્ષે કોરોના મહામારીને કારણે પ્રજાસત્તાક પર્વમાં મર્યાદિત લોકોની હાજરીમાં આ પર્વની ઉજવણી કરાઈ હતી. 
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram