ગીર સોમનાથમાં છાછર ગામે આર એસ એસ કાર્યકરો પર થયેલા હુમલાના પગલે કોડીનાર શહેર સજ્જડ બંધ રહ્યું હતું. હિંદુ સંગઠનોએ વિશાળ રેલી યોજી મામલતદાર અને પોલીસને આવેદન પાઠવ્યું હતું.