ગીરમાં સર્જાયેલી તારાજી મામલે કોણ કરી રહ્યું છે સહાય?, ક્યાંથી આવી મદદ?
સૌરાષ્ટ્રમાં વરસાદના કારણે નેસડાઓમાં ભારે નુકસાન થયું છે. લોક સાહિત્યકાર રાજભા ગઢવી લોકોને મદદ પોહચાડી રહ્યા છે.
સૌરાષ્ટ્રમાં વરસાદના કારણે નેસડાઓમાં ભારે નુકસાન થયું છે. લોક સાહિત્યકાર રાજભા ગઢવી લોકોને મદદ પોહચાડી રહ્યા છે.