ગીરમાં સર્જાયેલી તારાજી મામલે કોણ કરી રહ્યું છે સહાય?, ક્યાંથી આવી મદદ?
Continues below advertisement
સૌરાષ્ટ્રમાં વરસાદના કારણે નેસડાઓમાં ભારે નુકસાન થયું છે. લોક સાહિત્યકાર રાજભા ગઢવી લોકોને મદદ પોહચાડી રહ્યા છે.
Continues below advertisement