TOP 20: ભાજપ પ્રદેશ પ્રમુખ પાટીલે રાજ્યના શિક્ષકોને કેમ કહ્યા સ્વાર્થી?,જુઓ ગુજરાતી ન્યૂઝ

Continues below advertisement

ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે રાજ્યના શિક્ષકોને ટકોર કરી છે. તેમણે શિક્ષકોને આડકતરી રીતે સ્વાર્થી ગણાવ્યા છે. તેમણે કહ્યું કે, ગુરુ તરીકેની ગરિમા શિક્ષકો ગુમાવી રહ્યા છે અને મોંઘવારી, રજા અને પગાર જેવા લાભનું વિચારી રહ્યા છે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram