ત્રીજી લહેરની સંભાવના વચ્ચે વેપારીઓ અને શાકભાજીના વિક્રેતાઓના વેક્સિનેશન માટે શું કરાયો નિર્ણય?

Continues below advertisement

કોરોના(Corona)ની સંભવિત ત્રીજી લહેર(Third Wave)ની સંભાવના વચ્ચે વેપારી(Merchant)ઓ અને શાકભાજી વિક્રેતા સુપરસ્પ્રેડર ન બને તે માટે ઓન ધ સ્પોટ વેક્સિનેશનનો નિર્ણય કરવામાં આવ્યો છે. ઝડપી વેક્સિનેશન માટે શહેરમાં પોલીસ અને એસ્ટેટ વિભાગે ડ્રાઈવ શરૂ કરી છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram