Uttarkashi Tunnel Rescue| ટનલમાં આટલા દિવસ શું શું કરતા હતા શ્રમિકો, PM સાથેની ખાસ વાતચીત
abp asmita
Updated at:
29 Nov 2023 10:13 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppUttarkashi Tunnel Rescue| સિલ્ક્યારા ટનલમાં ફસાયેલા કામદારોને સફળતાપૂર્વક બચાવ્યા બાદ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેને થોડા સમય માટે અહીં રાખવામાં આવશે. આ દરમિયાન પીએમ મોદીએ બચાવી લેવામાં આવેલા મજૂરો સાથે ફોન પર વાત કરી હતી. તેમણે કામદારોની હાલત પણ પૂછી હતી.