વલસાડઃ અંતિમવિધી માટે લઈ જવાઈ રહેલી બાળકી અચાનક લાગી રડવા, લોકોમાં સર્જાયું કુતુહુલ

Continues below advertisement

વલસાડના ધરમપુરમાં અંતિમ વિધિ માટે લઈ જવાઈ રહેલી બાળકી અચાનક રડવા લાગતા લોકોમાં કુતુહુલ સર્જાઈ ગયુ છે. બાળકીને તાત્કાલિક ફરી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. બાળકીનો જન્મ સમયે વજન ઓછો હોવાથી છ દિવસ પેટીમાં રાખવામાં આવી હતી.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram