કોણ બનશે નગરસેવક કાર્યક્રમ અંતર્ગત એબીપી અસ્મિતાએ વલસાડની ઉમરગામ નગરપાલિકાના લોકો સાથે વાતચીત કરી હતી. લોકોએ શાક માર્કેટ બનાવવાની પણ માંગ કરી હતી.