ગ્રામજનો અને રૂપાલ ગ્રામ પંચાયતે પલ્લી નહી કાઢવાનો નિર્ણય કરી લીધોઃ નીતિન પટેલ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
4000 વર્ષ પહેલાથી ગાંધીનગરના રૂપાલ ગામમાં નીકળતી પલ્લી આ વર્ષે કોરોના સંક્રમણની પરિસ્થિતિ વચ્ચે નહીં નીકળે અથવા તો આ પલ્લી મેળો નહીં યોજાય તેઓ રાજ્ય સરકારે નિર્ણય કર્યો. વરદાયિની મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટીઓ સાદાઈ પૂર્વક રીતે પણ કઈ રીતે આ પરંપરા જાળવી શકાય તેને લઈને પ્રશાસન અને મંદિર ટ્રસ્ટીઓ અને ગ્રામજનો વચ્ચે બેઠક યોજાઇ. પરંતુ ત્યારબાદ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ફરી સ્પષ્ટતા કરી હતી કે રૂપાલ ખાતે ની પલ્લી યાત્રા આ વર્ષે નહીં યોજાય