Jayesh Radadiya : પાટીદાર યુવક-યુવતીઓને જયેશ રાદડિયાએ શું કરી અપીલ?

Continues below advertisement

Jayesh Radadiya : પાટીદાર યુવક-યુવતીઓને જયેશ રાદડિયાએ શું કરી અપીલ?

બાપ દાદાએ આપેલી જમીનો સાચવી રાખવા પૂર્વ મંત્રી જયેશ રાદડિયાની પાટીદાર યુવક- યુવતીઓને સલાહ. બનાસકાંઠામાં પાલનપુરના ગઢ ગામમાં લેઉઆ પટેલ સમાજના સમૂહ લગ્નમાં જયેશ રાદડિયા ઉપસ્થિત રહ્યા અને તેમને તમામ સમાજની દીકરીઓને પિતાની પાઘડીની ઈજ્જત સાચવવા અપીલ કરી. સાથે જ કહ્યું કે દીકરીનો બાપ દીકરી માટે હંમેશા સારૂ જ વિચારતો હોય છે. સમાજમાં દીકરીઓને અભ્યાસમાં આગળ વધવાની સાથે ઈજ્જત સાચવવા ટકોર કરી. તો સમૂહલગ્નમાં પ્રભુતામાં પગલા માંડનાર 21 નવ દંપતિને આશીર્વાદ આપ્યા. આ જ પ્રકારના સમાચારો મેળવવા માટે એબીપી અસ્મિતાના યુટ્યુબ ચેનલને લાઈક અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. વીડિયોમાં જુઓ સંપૂર્ણ અહેવાલ અહીં. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola