ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ TRB જવાનોને શું આપી સૂચના?, જુઓ ગુજરાતી ન્યૂઝ

Continues below advertisement

ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ TRB જવાનોને સૂચના આપી છે. તેમણે કહ્યું કે, ટીઆરબી જવાનને દંડ ઉઘરાવવાનો અધિકાર નથી. ફરિયાદો મળી રહી છે કે ટ્રાફિક હળવો કરવાને બદલે જવાનો દંડ ઉઘરાવવામાં વ્યસ્ત છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram