સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાના અધિકારીઓને શું અપાઇ સૂચના?, જુઓ ગુજરાતી ન્યુઝ
abp asmita
Updated at:
16 Nov 2021 10:39 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરાજ્ય સરકાર બાદ સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાના અધિકારીઓને સૂચના અપાઈ છે. મનપા-નાપાના અધિકારીઓને ધારાસભ્યના ફોન ઉપાડવા માટે મુખ્યમંત્રીએ આદેશ આપ્યા છે. જનપ્રતિનિધિઓના ફોન નહિ ઉપાડવા એ આ સરકાર ચલાવી નહિ લે. સી.આર.પાટીલે આ મામલે દાવો કરો છે.