આઇશા હોય કે આશા અમે એક સરખી રીતે ન્યાય અપાવવા કટિબદ્ધ છીએઃ જાડેજા
અમદાવાદની આઇશા આત્મહત્યા કેસ વિધાનસભામાં ગૃહમાં ચર્ચાયો હતો. ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ કહ્યું કે, દીકરીએ વીડિયો બનાવીને આત્મહત્યા કરી એ ઘટના હચમચાવી દે તેવી છે. આઇશા હોય કે આશા અમે એક સરખી રીતે ન્યાય અપાવવા કટિબદ્ધ છીએ.