કુદરતી આફત માટેના CSR ફંડ મેળવવાની જવાબદારી કોની રહેશે?,જુઓ વીડિયો

રાજ્યમાં કુદરતી આફત માટેના CSR ફંડ મેળવાની જવાબદારી કલેક્ટરની રહેશે. ફંડ માટે અલગથી બેન્ક ખાતુ ખોલાવી કામગીરી કરવા માટે મંજૂરી આપવામાં આવી છે. ફંડ મેળવવાની વ્યવસ્થા ઊભી કરવા દરેક જિલ્લામાં CSR ફંડની રચના કરવામાં આવશે. 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola