કોણ બનશે સરપંચ?: બનાસકાંઠાના શેરગઢમાં પાંચ વર્ષમાં કેટલો થયો વિકાસ?,જુઓ ગુજરાતી ન્યૂઝ

બનાસકાંઠાના શેરગઢ ગામમાં પાંચ વર્ષમાં થયેલા વિકાસ અંગે ગ્રામજનોએ વાત કરી છે. તેમણે કહ્યું કે, પ્રધાનમંત્રી આવાસ યોજનાનો ગામમાં લાભ મલ્યો નથી. આ સાથે પશુદવાખાનાનો અભાવ છે. ખાતરના ભાવ વધતા ખેડૂતો પણ પરેશાન છે. 

 
 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola