યોગ ભગાવે રોગઃ યોગ કરવાથી ડાયાબિટિસમાં રાહત મેળવી શકશો

Continues below advertisement
યોગ ભગાવે રોગઃ યોગ કરવાથી ડાયાબિટિસમાં રાહત મેળવી શકો છો. તમામ આસનો કપાલભાતિ સાથે કરવાથી પણ ફાયદો થશે. આમળા અને એલોવેરાના જ્યૂસનું પણ સેવન કરવાથી ફાયદો મળશે. કપાલભાતિ કરવાથી અનેક રોગોમાંથી મુક્તિ મળે છે.   
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram