યોગ ભગાવે રોગઃ કમરના દુખાવા સહિતની જટીલ સમસ્યાઓને યોગથી આપો જાકારો
યોગ ભગાવે રોગ. બાબા રામદેવ સાથે યોગ કરો. યોગ કરી બનો તંદુરસ્ત. યોગ શરીરને બનાવશે સ્વસ્થ. કમરના દુખાવાને દૂર કરો. દરરોજ યોગાભ્યાસ કરો. તાડાસન,તિર્યક તાડાસન, ત્રિકોણાસન,વક્રાસન,ચક્રાસન,અર્ધ ચક્રાસન, સૂર્યનમસ્કાર,ગોમુખાસન, ઉત્તાનપાદાસન,નૌકાસન, ઉષ્ટ્રાસન,અર્ધ ઉષ્ટ્રાસન, અર્ધ ચંદ્રાસન,ભુજંગાસન, શલભાસન,ધનુરાસન, સેતુબંધાસન,મર્કટાસન યોગ કરો.