Yog Bhagave Rog:ઓપરેશન વગર હર્નિયા થશે દૂર

Continues below advertisement
યોગ ભગાવે રોગ.બાબા રામદેવ સાથે યોગ કરો. યોગ કરી તંદુરસ્ત બનો. યોગ શરીરને બનાવશે સ્વસ્થ. યોગથી દૂર હર્નિયા કરો. ઓપરેશનની જરૂર નહીં પડે. આયુર્વેદિક ઉપચાર જ ઉત્તમ છે. કબજિયાતથી થાય છે હર્નિયા. પૂરતી માત્રામાં પાણી પીવો. ભોજનમાં ફળોને પ્રાધાન્ય આપો. પપૈયા,દાડમ,સફરજનનું સેવન કરો
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram