યોગ ભગાવે રોગઃ બાબા રામદેવ પાસેથી શીખો એક્યુપ્રેસર પદ્ધતિ, જુઓ વીડિયો
સોરાઇસીસથી રાહત મેળવવાની શીખો પદ્ધતિ. સાંધા દુખાવાને દૂર કરવાના અભ્યાસ શીખો. આર્થરાઇટીસ, સોરાઇસીસના દર્દીઓ ખાટા આહારથી દૂર રહે. સવારે હળદર, સૂંઠ અને મેથી ફાકવાના અનેક ફાચદાઓ છે. બાબા રામદેવ પાસેથી શીખો એક્યુપ્રેસર પદ્ધતિ.