યોગ ભગાવે રોગ: યોગથી માઈગ્રેનના દર્દથી મેળવો છુટકારો, જાણો શીર્ષાસન અને સર્વાંગાસનના ફાયદા વિશે
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
યોગ ભગાવે રોગ: માઈગ્રેનના દર્દથી છુટકારો મેળવવા દરરોજ યોગાભ્યાસ કરવું જોઈએ.યોગ ગુરુ બાબા રામદેવ અનુસાર, 5 મીનિટ અનુલોમ-વિલોમ કરવાથી અનેક ફાયદાઓ થાય છે. નિરંતર યોગ કરવાથી ડિપ્રેશનમાંથી પણ છૂટકારો મળે છે. શીર્ષાસન અને સર્વાંગાસનના ફાયદા વિશે જાણો બાબા રામદેવ પાસેથી.