યોગ ભગાવે રોગ: યોગ સાથે પંચકર્મ, નેચરોપેથી તેમજ આયુર્વેદ પદ્ધતિથી શરીરને રાખો સ્વસ્થ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Dec 2020 10:39 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
યોગ ભગાવે રોગ: યોગ ભગાવે રોગ: શિયાળામાં વહેલી સવારે યોગ કરી શરીરને તંદુરસ્ત બનાવો. બાબા રામદેવ અનુસાર અનુલોમ વિલોમ નાડીતંત્ર માટે ફાયદાકારક છે. ફેફસાની સમસ્યાથી છૂટકારો મેળવવા માટે પ્રણાયમ સૌથી વધુ અસરકારક છે. યોગ સાથે પંચકર્મ, નેચરોપેથી તેમજ આયુર્વેદ પદ્ધતિથી શરીરને રાખો સ્વસ્થ. કપાલભાતિ કરવાથી અનેક રોગોમાંથી મુક્તિ મળે છે.