યુવરાજસિંહે પશુધન નિરીક્ષકની ભરતીમાં કૌભાંડનો લગાવ્યો આરોપ, જુઓ ગુજરાતી ન્યૂઝ
abp asmita
Updated at:
08 Mar 2022 04:23 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
વિદ્યાર્થી નેતા યુવરાજસિંહે ભરતીમાં કૌભાંડનો વધુ એક આરોપ લગાવ્યો છે. પશુધન નિરીક્ષકની ભરતીમાં નકલી સર્ટિફિકેટથી ભરતી કરાયાનો યુવરાજસિંહે આરોપ લગાવ્યો છે. MPHWના એક વર્ષના કોર્ષનું માત્ર 40 દિવસમાં સર્ટિફીકેટ અપાયું હોવાનો દાવો કર્યો છે.