અસ્મિતા વિશેષ: સંક્રમણ વધવાનું નક્કી
કોરોનાના સંક્રમણ વચ્ચે ફરી માઠા સમાચાર આવ્યા છે. દેશોમાં પહેલા કોરોનાના કેસ કાબુમાં આવવાનો દાવો કરાઈ રહ્યો હતો ત્યાં ફરીથી કાળ કોરોનાએ માથું ઉચક્યું છે. અને આ ખતરો ભારત પર તોળાય તેવી આશંકા વ્યક્ત કરાઈ છે. શિયાળામાં વધી શકે છે કોરોનાનો ખતરો. શું છે શિયાળામાં કોરોનાના કહેરનું વધવાનું કારણ ? કોરાના સામેની લડાઈમાં કેવી રીતે સાવધાન રહી શકાય, જુઓ અસ્મિતા વિશેષ