અસ્મિતા વિશેષ: કાશીનો સુવર્ણકાળ
abp asmita
Updated at:
13 Dec 2021 11:07 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકાશીવિશ્વનાથ કોરિડોર પ્રોજેક્ટ. ગંગા સાથે જોડાયો શિવનો દ્વાર. અહલ્યાબાઈ હોલ્કરે મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો. સુરતનું જમણ અને કાશીનું મરણ. આ કહેવત પ્રખ્યાત થવા પાછળ પણ વાત છે. વારાણસી, બનારસ અને કોઈ કાશીના નામથી આને બોલાવે છે.