Ayodhya Ram Mandir | 'સીતા'ને મળ્યું રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આમંત્રણ, કેવું થયું ફિલ?
gujarati.abplive.com
Updated at:
08 Jan 2024 03:35 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppAyodhya Ram Mandir | રામાયણ સિરિયલના સીતા એટલે કે દિપિકા ચિખલિયાએ એબીપી અસ્મિતા સાથે ખાસ વાત કરી હતી. તેમણે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આમંત્રણ મળતા ખુશી વ્યક્ત કરી હતી.