કોરોના વાયરસ સામે રક્ષણ મેળવવાના અચૂક ઉપાય જાણો, આયુષ મંત્રાલયે જાહેર કર્યાં સૂચનો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
05 May 2021 02:47 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકોરોનાની મહામારી સામે લડવા માટે અને આપણી ઇમ્યૂન સિસ્ટમને મજબૂત કરવા માટે આયુષ મંત્રાલયે કેટલાક સૂચનો કર્યો છે. તો જાણીએ ક્યાં આયુર્વૈદિક ઉપાયથી રોગપ્રતિકાર શક્તિને વધુ સક્રિય અને મજબૂત બનાવી શકાય... રોગપ્રતિકારક શક્તિ વધારવાના આયુર્વૈદિક ઉપાય.આખો દિવસ ગરમ કરેલું હૂંફાળું પાણી પીવુંસ,હળદર, જીરૂ, ધાણા, લસણનો રસોઇમાં ઉપયોગ કરો,સરગવો, પરવળ, કારેલા, દુધી, ભીંડાને ડાયટમાં સામેલ કરો,લસણ અને ફુદીનાનો સસોઇમાં ભરપૂર ઉપયોગ કરો,મૌસંબી, સંતરા, કેરી, આમળા, દાડમનું સેવન કરો.હળદરવાળું ગરમ દૂધ દિવસમાં 2 વખત પીવું.