Bharat Jodo Nyay Yatra | રાહુલ ગાંધીએ મણિપુરથી ભારત જોડો ન્યાય યાત્રાની કરી શરૂઆત
gujarati.abplive.com
Updated at:
14 Jan 2024 07:33 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppBharat Jodo Nyay Yatra : ભારત જોડો ન્યાય યાત્રા રવિવારે મણિપુરથી શરૂ કરવામાં આવી હતી. આ અવસર પર યાત્રાને સંબોધતા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ભાજપ અને કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે આજ સુધી ભારતના વડાપ્રધાનને મણિપુર જવાનો સમય મળ્યો નથી. રાહુલ ગાંધીએ કહ્યું, કદાચ બીજેપી મણિપુરને ભારતનો ભાગ નથી માનતી.