Bird Flu: નોનવેજ અને ઈંડાં ખાતા લોકોને ડોક્ટરે શું આપી ચેતવણી? શું રાખવી પડશે કાળજી?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
બર્ડફ્લુના પગપેસારા વચ્ચે નોનવેજ ખાનારા નાગરિકો માટે તબીબોએ ચેતવણી આપી છે. ઈંડા અને નોનવેજ કાચું ન ખાવા ચેતવણી આપવામાં આવી છે. નોનવેજ અને ઈંડાં ખાતા નાગરિકોને ડોક્ટરોએ ચેતવણી આપી છે કે, નોનવેજ અને કાચાં ઈંડા ખાવાથી બર્ડફ્લુનું સંક્રમણ થવાની શકયતા હોવાથી આ પ્રકારના ખોરાકથી દૂર રહેવું. ડોક્ટરોએ નોનવેજ ખાનારા નાગરિકોને રાંધીને નોનવેજ અથવા ઈંડા ખાવા સલાહ આપી છે કે જેથી બર્ડ ફ્લુનો ચેપ લાગવાની શક્યતા ના રહે.