વીમા ક્ષેત્રમાં રોકાણની સીમા 49 ટકાથી વધારીને 74 ટકા કરવાની સરકારની મંજૂરી

Continues below advertisement

વીમા ક્ષેત્રમાં વિદેશી રોકાણની સીમા વધારવાનો મોદી સરકારે મોટો નિર્ણય લીધો હતો. વીમા ક્ષેત્રમાં રોકાણની સીમા 49 ટકાથી વધારીને 74 ટકા કરવાની મોદી સરકારે મંજૂરી આપી છે.  આ નિર્ણય અમલમાં આવતા જ હવે વીમા કાયદામાં સંશોધન કરાશે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram