સર્વદળીય બેઠકમાં PM મોદીનું મોટું નિવેદન- ખેડૂતોને સરકારે આપેલો પ્રસ્તાવ આજે પણ યથાવત
31 Jan 2021 11:57 AM (IST)
સર્વદળીય બેઠકમાં PM મોદીએ કહ્યું કે, સરકાર ખેડૂતો સાથે ચર્ચા કરવા માટે તૈયાર છીએ. ખેડૂતોને સરકારે આપેલો પ્રસ્તાવ આજે પણ યથાવત છે.
Sponsored Links by Taboola