J&Kના કિશ્તવાડમાં વાદળ ફાટવાથી સર્જાઈ તબાહી, ચાર લોકોના થયા મોત
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
28 Jul 2021 03:22 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજમ્મુ કાશ્મીર(Jammu and Kashmir)ના કિશ્તવાડ(Kishtwad)માં વાદળ ફાટવાના કારણે ચારેય કોર તબાહી મચી ગઈ છે. ગુલાબગઢ વિસ્તારમાં વાદળ ફાટવાથી ઠેર ઠેર ભૂસ્ખલન સર્જાયું છે. અહીંયા આઠ ઘરોને નુકસાન થયું છે અને 30થી 40 લોકો ગુમ થયા છે.