ભારતમાં આ દિવસથી કોરોના વેક્સીન આપવાનું શરૂ કરાશે, જાણો સૌ પ્રથમ કોને અપાશે?

 દેશમાં 16 જાન્યુઆરી 2021થી વેક્સીનેશન શરુ કરવામાં આવશે. સૌથી પહેલા સ્વાસ્થ્યકર્મીઓ અને ફ્રન્ટલાઈન વર્કર્સને આપવામાં આવશે. જેની સંખ્યા ત્રણ કરોડ જેટલી છે. 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola