ફટાફટ: રાજ્યમાં નોંધાયા 13 પોઝીટીવ કેસ, 24 દર્દીઓ થયા કોરોના મુક્ત, જુઓ ગુજરાતી ન્યુઝ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
19 Sep 2021 10:40 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરાજ્યમાં નોંધાયા 13 (positive cases) પોઝીટીવ કેસ. તો 24 દર્દીઓ (patients) થયા (corona) કોરોના મુક્ત. અત્યાર સુધી રાજ્યમાં 5 કરોડથી વધુ લોકોને અપાઈ છે વેક્સીન. પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિન્દર સિંહે આપ્યું પોતાના પદ પરથી રાજીનામુ. કેપ્ટન અમરિન્દર સિંહે કહ્યું મારું સતત થયું છે અપમાન. પંજાબના મુખ્યમંત્રી માટે સુનિલ જાખડનું નામ સૌથી આગળ.