રાષ્ટ્રીયકૃતો બેન્કોમાં આજથી બે દિવસ હડતાળ રાખવામાં આવી છે. આઠ હજાર શાખાઓ બે દિવસ કામગીરીથી અળગી રહેશે. આ હડતાળમાં વીસ હજાર કરોડથી વધુના વ્યવહારને અસર થશે.